આંખ ના નંબર ઓછા કરવા અને હાડકા મજબુત કરવા ખાઈ લો આ ફળ

દોસ્તો રાસબરી દરેક ઘરમાં ખવાતું ફળ છે. રાસબરી ફળ ઔષધીય ગુણ ધરાવે છે. તેનું સેવન કરવાથી શરીરની અનેક તકલીફો દુર થાય છે. આ ફળના આ લાભથી મોટાભાગના લોકો અજાણ હોય છે.

આ ફળનું નામ પણ કેટલાક લોકોએ તો સાંભળ્યું પણ નહીં હોય. ત્યારે આજે તમને આ ફળના ચમત્કારી અને આરોગ્ય વર્ધક લાભ વિશે જણાવીએ.

રાસબરીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. કેટલાક તેને પોપટા તરીકે પણ જાણે છે. આ રાસબરી પોષકતત્વોનો ભંડાર હોય છે. તેનું સેવન કરવાથી શરીરની રોજની જરુરીયાતના પોષકતત્વો મળી રહે છે.

રાસબરી માં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. ડાયાબીટીસના દર્દી જો રાસબરીને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો પીવે તો તેનાથી લાભ થાય છે. આ પાણીનું સેવન ખાલી પેટે સવારે કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.

ગર્ભાવસ્થા માં માતા આ ફળ નું સેવન કરે તો બાળકનો વિકાસ સારી રીતે થાય છે. આ ફળ પ્રસુતા મહિલાઓ માટે પણ સારું છે. તેનાથી આયરનની ઊણપ દુર થાય છે. શરીરની રોજની આયરનની જરૂરીયાતને રાસબરી પુરી કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ફળનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો શરીરમાં બનતી કેન્સરની ગાંઠનો નાશ થાય છે. આ ફળમાં એવા તત્વો હોય છે જે શરીરમાંથી કેન્સરના કોષને પણ દુર કરે છે.

આ ફળને વિટામીનનો રાજા કહેવાય છે. કારણ કે તેમાંથી શરીરને અનેક વિટામીન મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી આંખના રોગ કાયમ માટે મટે છે. આંખના નંબર વધતા હોય તે આ ફળ ખાય તો વધતા નંબર અટકે છે.

આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપુર માત્રા માં હોય છે. જે હાડકાને મજબૂત કરે છે. તેનાથી સાંધાના રોગ પણ મટે છે. આ ફળ સાંધાના રોગનો રામબાણ ઈલાજ છે. તેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ફળ ખાવાથી લીવર અને કીડનીના ગંભીર રોગથી પણ બચી જવાય છે. તેમાં રહેલા તત્વો કિડની ના રોગ ફિહરોસીસને મટાડે છે. આ ફળ આર્થરાઈટીસના રોગમાં પણ રાહત આપે છે. રાસબરીમાં નીયાસીન હોય છે. જે આર્થરાઈટીસ માટે રામબાણ ઈલાજ છે.

હૃદયરોગમાં રસભરી ખુબ ગુણકારી સાબિત થાય છે. તેનાથી હાર્ટની કોશિકાઓ સંતુલિત રહે છે અને હાર્ટ પ્રોબ્લેમ થતા અટકે છે. તેમાં બી 1 પણ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!