આ વસ્તુ દૂધમાં નાખીને પી લો, ક્યારેય નહીં થાય ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી બીમારી

દોસ્તો કમરકસ કે જેને આપણે પલાશ તરીકે પણ ઓળખીએ છે. આ એક ઔષધીય અને ફાયદાકારક છોડ છે જે શરીરની માટે ખૂબ લાભદાયી છે. કમરકસની ગુંદરને લોકો ડિલિવરી થઈ ગયા પછી માતાને લાડવામાં ઉમેરીને ખવડાવતા હોય છે.

તમને જણાવી દઈએ કે આ સાથે કમરકસના ફૂલ, બીજ અને તેની છાલ પણ દવા તરીકે વપરાય છે. ચાલો તમને વિગતે જણાવી દઈએ આ કમરકસ વિષે.

પલાસના ઝાડની છાલ અને ડાળીઓ કાપવામાં આવે ત્યારે એક પ્રકારનો ચીકણો પદાર્થ બહાર આવે છે. જે સુકાઈ જાય છે અને આછા કથ્થઈ લાલ રંગના થઈ જાય છે.

આ હળવા કથ્થઈ લાલ રંગના પદાર્થને પલાસનો ગુંદર અથવા કમરકસ કહેવાય છે. ચાલો હવે તમને જણાવી દઈએ કે કમરકસથી તમને શું ફાયદા થશે.

મસલ્સ મજબૂત કરશે : અવારનવાર જોવા મળે છે કે પિરિયડના સમય દરમિયાન કમરમાં દુખાવો થાય છે પણ આ દુખાવો કેમ થાય છે એ વિચાર્યું છે. આવું એટલા માટે થાય છે કેમ કે મહિલાઓની કમર એ પુરુષોની સરખામણીએ થોડી નાજુક હોય છે. એટલે ડિલિવરી પછી ખાવામાં કમરકસ ખવડાવવામાં આવે છે. જેનાથી શરીર ફિટ રહે છે અને બોડીને ફરીથી શેપમાં લાવી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઉધરસ થાય ત્યારે : જો કોઈને કફ સાથે ખાંસી થતી હોય તો કમરકસની છાલને પાણીમાં ઉકાળીને પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. પછી આ પાણી પીતા રહો. તેનાથી ઉધરસની સમસ્યામાંથી ખૂબ જ જલ્દી રાહત મળશે.

જો પેટમાં ગરબડ હોય તો : જો પેટની સમસ્યા હોય તો ઘણી પરેશાની રહે છે, તેના માટે માટીના વાસણમાં પાણી લો અને તેમાં કમરકસો નાખો. 6 કલાક પછી આ પાણીને ગાળીને પી લો.

માથાના દુખાવો થવા પર : જો કોઈને માથાનો દુખાવો કે પછી શરીરમાં સોજા જેવુ લાગતું હોય તો તેનાથી રાહત મેળવવા માટે કમરકસની છાલને પાણીમાં ઉકાળી લેવી પછી આ પાણી પી લેવું. આમ કરવાથી બહુ જલ્દી માથાનો દુખાવો અને સોજામાં રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નપુસંકતા કરે દૂર : જે પુરુષ મિત્રોનું વીર્ય પાતળું હોય કે પછી વીર્યમાં શુક્રાણુની કમી આવતી હોય તો તેમણે પલાશ એટલે કે કમરકસ વૃક્ષના મૂળની છાલનું સેવન કરવું ખૂબ લાભદાયી હોય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!