હાર્ટ એટેક માટે જવાબદાર કોલેસ્ટ્રોલ 2 દિવસમાં ગાયબ

તજ એવી વસ્તુ છે જે ભારતના મોટાભાગના પરિવારોના ઘરમાં હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર સારું છે અને તેનો ઉપયોગ દવા અને મસાલા બંને તરીકે થઈ શકે છે. તજના ઝાડનો જે ભાગ આપણે ઉપયોગ કરીએ છીએ તે થોડો જાડો અને નિસ્તેજ સોનાનો લાગે છે. તજ એક એવો મસાલો છે જે આપણને સંધિવા, ડાયાબિટીસ અને … Read more

એકદમ નાના આ બીજ ખાઈ લેશો તો કબજીયાત, ઝાડા, એસિડિટી થી મળી જશે આરામ, જાણીને લાગશે નવાઈ.

દોસ્તો અજમા એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવા માટે થાય છે પરંતુ શું તમે જાણો છો કે અજમાના બીજનો ઉપયોગ માત્ર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે જ થતો નથી પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. કારણ કે અજમો ઔષધીય ગુણોથી ભરપૂર છે. અજમામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, એન્ટી-ઓક્સિડન્ટ … Read more

જો સવારે ભૂખ્યા પેટે ખાઈ લેશો આ વસ્તુ તો જિંદગીમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, હૃદય રહેશે એકદમ મજબૂત.

દોસ્તો સામાન્ય રીતે કલોંજી ના નાના કાળા રંગના બીજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે પરંતુ કલોંજીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સવારે ખાલી પેટે કલોંજીનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કલોંજીમાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર, એમિનો એસિડ, વિટામિન B, વિટામિન B12, નિયાસિન અને વિટામિન C જેવા … Read more

આંખ ના નંબર ઓછા કરવા અને હાડકા મજબુત કરવા ખાઈ લો આ ફળ

દોસ્તો રાસબરી દરેક ઘરમાં ખવાતું ફળ છે. રાસબરી ફળ ઔષધીય ગુણ ધરાવે છે. તેનું સેવન કરવાથી શરીરની અનેક તકલીફો દુર થાય છે. આ ફળના આ લાભથી મોટાભાગના લોકો અજાણ હોય છે. આ ફળનું નામ પણ કેટલાક લોકોએ તો સાંભળ્યું પણ નહીં હોય. ત્યારે આજે તમને આ ફળના ચમત્કારી અને આરોગ્ય વર્ધક લાભ વિશે જણાવીએ. રાસબરીને … Read more

15 દિવસમાં પાતળા થઈ જવું હોય તો જાણી લો ઉપાય

મિત્રો આજની વ્યસ્ત અને અનિયમિત જીવનશૈલીના કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ અને સ્થૂળતા ઘર કરી જાય છે. ખાસ કરીને બેઠાળુ જીવનશૈલીના કારણે પેટની ચરબી ઝડપથી વધે છે. આજે અમે તમને પેટની ચરબી ઉતારવાનો અને વધેલું વજન ઘટાડવાનો એક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. આ ઉપાય કરવા માટે જે વસ્તુનું સેવન કરવાનું છે તેને તમે ઘરે સરળતાથી બનાવી … Read more

ડાયાબિટીસથી કંટાળી ગયા છો આ ચૂર્ણ ના ઉપયોગથી ઘરે બેઠા બ્લડ સુગર થઈ જશે કંટ્રોલ

દોસ્તો વધારે પડતા ફાસ્ટફુડનું સેવન અને બેઠાડુ જીવનશૈલી ડાયાબીટીસનું કારણ બને છે. ડાયાબીટીસને દુર કરવાના આજે તમને કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. ડાયાબીટીસના કારણે વારંવાર પેશાબ જવું પડતું હોય તો રોજ સવારે અને સાંજે 1-1 ચમચી હળદર પાણી સાથે ફાકી જવી. નિયમિત રીતે જાંબુનું પાણી પીવુ. તેના માટે એક લીટર પાણીમાં 80 ગ્રામ પાકા જાંબુ … Read more

આ વસ્તુ ખાતા જ એક કલાકમાં વર્ષો જૂની કબજિયાત મટી જશે

દોસ્તો અંજીરનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેમાંથી કેલ્શિયમ, વિટામીન એ, બી સહિતના પોષકતત્વો મળે છે. અંજીરનો ઉપયોગ મીઠાઈમાં પણ કરવામાં આવે છે. આ સાથે તમે અંજીરને પલાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અંજીરના દૂધનું સેવન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. 250 મિલી પાણીમાં 5 અંજીરના … Read more

ચામડીના તમામ રોગોમાં અકસીર ઈલાજ છે આ વસ્તુ, કેન્સરમાં પણ ઉપયોગી

દોસ્તો ત્વચા પર ફોડલી થાય કે ડાઘ પડે તો ચિંતા થવા લાગે છે. જો કે આજના સમયમાં ત્વચા સંબંધિત સમસ્યા લગભગ દરેક વ્યક્તિને સતાવે છે. તો વળી કેટલાક લોકોને ત્વચાના રંગથી ચિંતા થતી હોય છે. આવી સમસ્યાઓથી કાયમી છુટકારો આપતા ઉપાયોની જાણકારીના અભાવના કારણે લોકો પરેશાન રહે છે. ત્યારે આજે તમને આવા જ એક ઉપાય … Read more

શરદી,ઉધરસ અને ગળાનો દુખાવો ફક્ત દસ મિનિટમાં મટી જશે

દોસ્તો શરદી ઉધરસ થાય છે ત્યારે સૌથી પહેલા ગળામાં દુખાવો અને બળતરા થવા લાગે છે. આ તકલીફ એવી હોય છે જેના કારણે ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી વાત કરતી વખતે પણ ગળામાં દુખાવો રહે છે. તેવામાં સ્ટીમ લેવાથી ઝડપથી ફાયદો થાય છે. આયુર્વેદમાં પણ નાસ લેવાના લાભ વિશે જણાવાયું છે. આયુર્વેદ અનુસાર જ્યારે નાક … Read more

તમારી ગરદન કાળી મેશ થઈ ગઈ હોય તો આ ઉપાયથી દૂધ જેવી ધોળી થઈ જશે

દોસ્તો મોટાભાગના લોકોએ બ્રશ કરવા માટે કોલગેટ નો ઉપયોગ તો કર્યો જ હશે. પરંતુ આ કોલગેટ માત્ર દાંતને જ નહિ પરંતુ ત્વચાને પણ ચમકાવી શકે છે તેવું ખૂબ ઓછા લોકો જાણે છે. આજે તમને કોલગેટ ના ઉપયોગથી ત્વચા ચમકાવવા ના કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી તમને ચહેરા પર કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!