આનો ઉપયોગ શરૂ કરશો તો શરદી-ઉધરસ-કફ અને ડાયાબિટીસ જડમૂળથી ગાયબ થઈ જશે
હળદરનું નિયમિત સેવન કરવાથી 20 જાતની બિમારીઓ થવાની સંભાવના બિલકુલ નહિવત થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે એ છ એ છ તત્વો હળદરમાં સમાયેલા છે. હળદર આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધીય વનસ્પતિઓમાંની એક માનવામાં આવે છે. હળદર આરોગ્યની સાથે સાથે સુંદરતા … Read more